સર્વે અનાવિલ સભ્યો,
આ સાથે જણાવવા નું કે તા: 08/07/2025 થી 12/07/2025 “અલૂણા ગૌરી વ્રત” છે.આ નિમિત્તે પ્રથમ દિવસે પ્રારંભિક પૂજા અને છેલ્લે દિવસે ઉત્થાન પૂજા નું આયોજન અનાવિલ ભવન ખાતે મહિલાપાંખ દ્વારા રાખવા માં આવેલ છ. તો જે પણ દિકરીઓ પૂજા માં આવવા માંગતા હોય એમણે અનાવિલ ભવન પર પોતાનું નામ નોંધાવવા વિનંતી છે.
પ્રથમ દિવસે તા:8/07/2025 પૂજા સમય સવારે 8.30 વાગ્યે.
છેલ્લા દિવસે તા:12/07/2025 ના પૂજા સમય બપોર ના 2.30 વાગ્યા નો રહેશે.
નામ નોંધાવવા ની છેલ્લી તારીખ 5/07/2025 રહેશે.
અનાવિલ ભવન ઓફિસ : 6351563139.
કન્વેનર, મહિલાપાંખ, અનાવિલ પ્રગતિ મંડળ, વડોદરા.